મગજ, નાડીઓ અને નર્વસ સિસ્ટમ શરીરના દરેક કાર્ય—ચલવું, બોલવું, વિચારવું, યાદ રાખવું અને સંદેશાવ્યવહાર—નિયંત્રિત કરે છે. જ્યારે નર્વસ સિસ્ટમમાં કોઈ અવરોધ, સોજા, ઈન્ફેક્શન અથવા ક્ષતિ થાય છે ત્યારે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર્સ વિકસે છે. આ રોગો સમયસર નિદાન અને યોગ્ય સારવાર માંગે છે, કારણ કે ઘણી નર્વસ સમસ્યાઓ ધીમે ધીમે વધી ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.
Pasaliya Hospitalમાં આ તમામ નર્વસ સિસ્ટમની સમસ્યાઓનું નિદાન અને સારવાર અદ્યતન પદ્ધતિઓ દ્વારા કરવામાં આવે છે.
નર્વસ સિસ્ટમના રોગોનું ચોક્કસ નિદાન કરવા માટે નીચેની તપાસો કરવામાં આવે છે: