જઠરાંત્રિય (Gastrointestinal) તંત્ર ખોરાકનું પાચન, પોષક તત્વોનું શોષણ અને શરીરમાંથી કચરો બહાર કાઢવાનું અગત્યનું કાર્ય કરે છે. આ તંત્રમાં કોઈપણ અવરોધ, સોજો અથવા ઈન્ફેક્શન થાય ત્યારે પાચન સંબંધિત ઘણી સમસ્યાઓ ઊભી થાય છે.
તે જ રીતે યકૃત (Liver) શરીરના મેટાબોલિઝમ, ડીટોક્સિફિકેશન અને Energy Storage માટે જવાબદાર છે. યકૃતમાં નુકસાન અથવા સોજો ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓને જન્મ આપી શકે છે.
Pasaliya Hospitalમાં જઠરાંત્રિય અને યકૃત સંબંધિત તમામ રોગો માટે અદ્યતન તપાસ, ચોક્કસ નિદાન, અને વ્યક્તિગત સારવાર સુવિધા ઉપલબ્ધ છે.
જઠરાંત્રિય અને યકૃત રોગોનું નિદાન નીચે મુજબની તપાસોથી કરવામાં આવે છે: